શું તમારી નીંદર મધ્યરાત્રિએ ઊડીજાય છે?

દરેક વ્યક્તિ જાણે છે કે એકંદર સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ કેટલી મહત્વપૂર્ણ છે. પરંતુ રોજિંદા કામના તણાવ, નાઇટ શિફ્ટ અને જીવનશૈલીના કારણે કેટલાક લોકો સારી ઊંઘથી વંચિત રહે છે. જેના કારણે ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓ ઉભી થાય છે. જો તમારે સારી ઊંઘ લેવી હોય તો.. જો તમે રાત્રે ડિજિટલ ઉપકરણોથી દૂર રહેશો તો આ સમસ્યા ધીમે ધીમે ઓછી થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *