ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી, નવો કેપ્ટન કોણ?

IPLની નવી સીઝન આવતીકાલથી શરૂ થઈ રહી છે. CSK અને RCB વચ્ચે મેચ રમવાની છે. જોકે આ પહેલા જ ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સને ઝટકો લાગ્યો છે. મહેન્દ્રસિંહ ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી દીધી છે. તેના સ્થાના ઋતુરાજ ગાયકવાડને CSKનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા તમામ 9 ટીમોના કેપ્ટનની ટ્રોફી સાથે ફોટોશૂટ થયું હતું. જેમાં CSK તરફથી કેપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડ જોવા મળ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *